Published • loading... • Updated
Breaking News : સાધુઓના વિરોધ બાદ મથુરામાં સની લિયોનનો New Yearનો કાર્યક્રમ રદ કરાયો
Summary by tv9gujarati.com
1 Articles
1 Articles
Breaking News : સાધુઓના વિરોધ બાદ મથુરામાં સની લિયોનનો New Yearનો કાર્યક્રમ રદ કરાયો
નવા વર્ષની ઉજવણીમાં લોકો આતુર છે. ત્યારે કેટલાક લોકો નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓમાં પણ જતા હોય છે. ત્યારે નવા વર્ષની ઉજવણીમાં મથુરામાં એક બારમાં ફિલ્મ અભિનેત્રી સની લિયોનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ પરંતુ સાધુ-સંતોના વિરોધ બાદ આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંધર્ષ ન્યાસ દ્વારા જિલ્લાઅધિકારીને પત્ર લખી કાર્યક્રમને રદ કરવાનો અનુરોધ કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર સની લિયોનનો એક કાર્યક્રમ પણ સામેલ હતો. જ્યાં…
Coverage Details
Total News Sources1
Leaning Left0Leaning Right0Center0Last UpdatedBias DistributionNo sources with tracked biases.
Bias Distribution
- There is no tracked Bias information for the sources covering this story.
Factuality
To view factuality data please Upgrade to Premium